Translate

बुधवार, सितंबर 17

सुहाना मौसम (रुबाई)

कितना मदमस्त है सुहाना मौसम

मनमोहक गीत गा रही है शबनम

हम दोनों इस मौसम में खो जाएं

औ’ गाएं प्रेम की सुरीली सरगम


शबनम - ओस, तुषार, सुबह सुबह फूलों पर लगा हुआ पानी 

कुमार अहमदाबादी 

गुरुवार, सितंबर 11

दो रुबाईयां


मन ही मन मुस्कुरा रही है कब से 
आंखें भी पट पटा रही है कब से
मौसम का है नशा या है यौवन का
मछली सी छटपटा रही है कब से
कुमार अहमदाबादी 



कुछ तुम कुछ हम मौसम महकाएं
मादक स्वर में मीठे नगमे गाएं
दोनों मिलकर कंगन को खनकाएं
मधुरस पीकर मधुवन में खो जाएं 
कुमार अहमदाबादी 

 

गुरुवार, अगस्त 28

ગુજરાતી કોની કોની

મારું નામ મહેશ સોની છે. હું ગુજરાતીમાં અભણ અમદાવાદી અને હિન્દીમાં કુમાર અહમદાબાદીના નામથી ગઝલો,કાવ્યો, લેખો, વગેરે લખું છું. મારા પિતાએ ૫૦ના દાયકાના છેલ્લા વર્ષોમાં રોજગાર માટે બિકાનેરથી અમદાવાદ સ્થળાંતર કરેલું. પિતાની પહેલાની ચોથી પેઢીના દાદાએ ફલોદી [રાજસ્થાન]થી બિકાનેર સ્થળાંતર કરેલું. મારો જન્મ બિકાનેરમાં થયો છે. 

મારું શિક્ષણ ઘડતર અમદાવાદમાં થયું છે. ઘરમાં રાજસ્થાની બોલાય છે. શુભાશુભ પ્રસંગે બિકાનેર જવાનું થાય છે. આ મારી સાંસ્કૃતિક ભાષાકીય પૃષ્ઠભૂમિ છે. સ્મરણશક્તિની શરૂઆત થઇ એ પહેલાથી હું અમદાવાદમાં છું. અમદાવાદના રાયખડ વિસ્તારમાં બાળપણ વીત્યું. એ વિસ્તારમાં ત્રણ જ સોની કુટુંબો હતા. એ સમયે તે વિસ્તારનું વાતાવરણ મનમોહન દેસાઈની ફિલ્મ અમર અકબર એન્થોની જેવું ધાર્મિક સુમેળવાળું હતું. તમામ ધર્મોના લોકો ત્યાં રહેતા હતા. બધા ધર્મોના તહેવારો ધૂમધામથી ઉજવાતા. મારા મિત્રોમાં હિંદુ, મુસ્લિમ, પારસી હતા. એક યહૂદી કુટુંબ પણ રહેતું હતું. હું ઘરમાં રાજસ્થાની અને બહાર ગુજરાતી બોલતા શીખ્યો. આમ, ગુજરાતી ભાષા સાથે મારી પ્રથમ મુલાકાત રાયખડમાં થઇ. ગુજરાતીમાં લખાણનો પહેલો અનુભવ જણાવું તો, મેં કક્કો ઘૂંટેલો એ દિવસ એ ક્ષણ મને યાદ છે. મને એલનબેનના બાળમંદિરમાં દાખલ કરાયેલો. પહેલા દિવસે થોડીવાર રમાડ્યા પછી એમણે મારી સ્લેટમાં 'ક' લખી આપ્યો. મને એની ઉપર લખવાનું [ઘૂંટવાનું]કહ્યું. મને યાદ છે. મેં આખો દિવસ કક્કો ઘૂંટેલો. ઘૂંટાતા ઘૂંટાતા ક જાડો થઇ જતો ત્યારે એલનબેન નવો ક લખી આપતા. તે દિવસે ગુજરાતીમાં લખવાની શરૂઆત થઇ. 

 ૭૦ના દાયકામાં શિક્ષણ આગળ વધ્યું. વાંચનનો શોખ લાગ્યો. એ દાયકામાં ગુજરાત સમાચારમાં આવતી કુમારપાળ દેસાઈની કોલમ 'ટેસ્ટ ની સાથે સાથે' નિયમિત વાંચતો. કદી'ક વિચારતો ય ખરો. કેવું અદ્ભુત લખે છે. હું ય આવું લખી શકું તો? મઝા આવી જાય. ભલે છાપામાં નહિ. મારા પ્રશ્નપત્રોના જવાબ આટલી સરસ રીતે લખી શકું તો વટ પડી જાય. એ દાયકામાં રહેઠાણ વિસ્તાર બદલાયો. જુદા જુદા કારણોસર નિશાળો બદલાઈ [હું ૬ નિશાળોમાં ભણ્યો છું. કહી શકું કે ઘાટ ઘાટનું પાણી પીધું છે!!!!] શિક્ષણ દરમ્યાન વ્યાકરણમાં ખુબ રસ હતો. એમાં બહુ મઝા આવતી. ભાવવાચક, કર્મવાચક, ક્રિયાવિશેષણ, કર્તરી, કર્મણિ આજે બહુ ઉપયોગી થઇ રહ્યા છે. ત્યારે ભણેલું વ્યાકરણ આજે કામ લાગી રહ્યું છે. પરીક્ષા સમયે વખતે ભાષાના પ્રશ્નપત્રો લખતી વખતે વ્યાકરણ વિષયક જવાબો સૌથી પહેલા લખતો. શાળા જીવન દરમ્યાન પુસ્તકાલયમાંથી મળતા પુસ્તકો [ખાસ કરીને નવલકથાઓ] રસપૂર્વક વાંચ્યા છે. ધૂમકેતુની ગુપ્ત અને મૌર્ય સામ્રાજ્ય વિશેની નવલકથા શ્રૃંખલા ઘણીવાર વાંચી છે. વર્તમાનપત્રોમાં આવતી નવલકથાઓ પણ વાંચી છે. 'આશ્કા માંડલ' આજે પણ નથી ભુલાઇ. ૭૦ના દાયકામાં ગુજરાતી ફિલ્મોએ મને લોકસંગીત, તળપદા શબ્દો અને લહેકાથી પરિચિત કરાવ્યો. 


પણ..... ૮૧ માં અભ્યાસ છોડી દેવાના કારણે શિક્ષણ સાથેનો પ્રત્યક્ષ સેતુ તૂટી ગયો. જો કે ભાષા સાથેનું જોડાણ કાયમ રહ્યું ગુજરાતીમાં ભણ્યો હોવાથી ઘર સિવાય બીજે બધે ગુજરાતીમાં બોલવાની ટેવ હતી અને છે. ડાયરી પણ ગુજરાતીમાં જ લખું છું. સાહિત્ય પ્રત્યે લગાવ હોવાથી કાવ્યો, ગીતો વગેરે ડાયરીમાં કે નોટમાં ઉતારતો ત્યારે ગુજરાતીમાં જ ઉતારતો. વાંચન પણ ઘણું ખરું ગુજરાતીમાં જ થતું અને થાય છે. ૯૦ ના દાયકામાં બ્રેક ડાન્સ શીખી શો કરવા ગુજરાતમાં ફર્યો ત્યારે ગુજરાતી ફિલ્મો દ્વારા જાણવા મળેલા તળપદા લહેકા, શબ્દોથી રૂબરૂ થયો. એ સિવાય ગ્રામીણ જીવન જોયું. જો કે સંજોગોના કારણે સ્ટેજ ક્ષેત્ર છૂટી ગયું. 

 મહત્વપૂર્ણ વળાંક ૨૦૦૩માં આવ્યો. તે વર્ષે એમ.જે. પુસ્તકાલયમાં ચાલતા 'કાવ્ય-ચોરા'માં જોડાયો. ચોરામાં જોડાયા પછી બાળપણમાં લખવા વિષે વિચારેલું યાદ આવ્યું. તે પછી લેખન વિષે ગંભીરતાથી વિચાર્યું. કાવ્યોમાં, કાવ્ય શાસ્ત્રમાં ગંભીરતાપૂર્વક ધ્યાન આપ્યું. કાવ્યો ખાસ કરીને ગઝલો તરફ ઝોક વધતો ગયો. દુષ્યંતકુમાર અને શૂન્ય પાલનપુરીની ગઝલો એ મન પર સૌથી વધારે અસર કરી છે. બંને મારા આદર્શ છે. શૂન્યના ઉપનામથી પ્રભાવિત થઇ 'અભણ' ઉપનામ રાખ્યું. શૂન્યે પોતાના ઉપનામ ના ઉપયોગ દ્વારા જે રીતે દાર્શનિક વિચારો રજુ કર્યાં છે એ અદ્ભુત છે. કાવ્યોને મઠારવા માં ઘણા મિત્રોએ મદદ કરી છે. ડો.ગોવિંદભાઈ શાહ, ડો. બેચરભાઈ પટેલ, બલદેવ દાદા, અક્સ લખનવી, તૌફીક ભાઈ, ફારુક કુરેશી, સેવારામ ગુપ્તા, ડો. કિશોર કાબરા, ભગવાન દસ જૈન[જૈન સાહેબ ગુરુ સમાન છે] એ વ્યક્તિઓ છે જેમણે આ પત્થરને મુરત બનાવવાનું કાર્ય કર્યું છે. નટવરભાઈ ગોહેલે કાવ્યો પછી બાળકાવ્યો બાળવાર્તાઓ અને આસ્વાદ તરફ વાળ્યો. એ દરમ્યાન ગુજરાતી લેખક મંડળમાં જોડાયો. મંડળની સંચાલન સમિતિના અધ્યક્ષ યશવંત દાદા [એમની સાથે ઓળખાણ ચોરામાં થયેલી] નું માર્ગદર્શન મળતું રહ્યું છે. અહી ઉલ્લેખ કર્યો છે એ સિવાય પણ ઘણા મિત્રો એ જરૂરી પ્રેરણા બળ અને માર્ગદર્શન પુરા પાડ્યા છે. માર્ગદર્શક મિત્રો એ સમજણ આપી. ઘટનાઓ અને જીવનના અનુભવો દ્વારા ઘડાયેલી વિચારધારા સરળ અને આદર્શ લખાણ કોને કહેવાય? સામાન્ય માનવીની સમસ્યાઓ પર કેવી રીતે પ્રકાશ પાડી શકાય. એક લેખક તરીકે આપણી જવાબદારીઓ અને મર્યાદાઓ શું છે. સામાજિક પરિવર્તન લાવવામાં લેખક ની ભૂમિકા શું છે? કેમ મહત્વપૂર્ણ છે. આવા અનેક મુદ્દાઓ વિષે સમજણ આપી છે. ભાષા એની જે એને સ્વીકારે પ્રેમ કરે. જે વ્યક્તિ જે ભાષા બોલે છે લખે છે ભાષા એની છે. અમુક ફેસબુક મિત્રો એવા છે જે ગુજરાતી કે હિન્દી બોલી શકે છે પણ મૂળ લીપીમાં લખી નથી શકતા. તેઓ અંગ્રેજી લીપીમાં લખે છે. ભાષા એમની પણ છે. ભાષાને વહીવટી વ્યવસ્થા માટે બનાવેલી સરહદો નડતી નથી. શુદ્ધ ભાષાની વ્યાખ્યા કરવી લગભગ અશક્ય છે. જે ભૂમિ પર બાર ગાઉ એ બોલી બદલાતી હોય ત્યાં શુદ્ધતા, અશુદ્ધતા કે સર્વ સ્વીકૃતના ધોરણ કેવી રીતે નક્કી કરી શકાય? કોણ નક્કી કરી શકે? કોણે નક્કી કરવા જોઈએ? સાર્થ જોડણી કોશમાં વાજબી શબ્દ છે વ્યાજબી નથી. સામાન્ય બોલચાલમાં વ્યાજબી શબ્દ છૂટથી વપરાય છે. ફેસબુક મિત્ર પારુલ ખખ્ખરે એક ગઝલમાં ભાટકયો શબ્દ વાપર્યો હતો. મને એમ કે ટાઈપ ભૂલ છે. ભટક્યો ના બદલે ભાટકયો ટાઈપ થયું છે. મેં પૂછ્યું તો એમણે સ્પષ્ટતા કરી ભાટકયો શબ્દ છે. ભગવદ ગો મંડળમાં એનો ઉલ્લેખ છે. ખરેખર તો ભાષામાં પરિવર્તન એ સતત ચાલતી પ્રક્રિયા છે. પરિવર્તનની પ્રક્રિયાને કે વિવિધ લહેકાઓ થી બોલાતી ભાષાને શુદ્ધ કે અશુદ્ધ કહેવી એ ખોટું છે. આજે જેમ સમાજમાં અનેક આર્થિક સ્તર છે. ભાષા ક્ષેત્રે પણ એવું જ છે. એક સ્તરમાં ફૂટપાથ પર રહેતા તથા શાકભાજીવાળા, લારીવાળા વગેરે છે. અન્ય સ્તરોમાં, તળપદા વિસ્તારોમાં રહેતો, કોલેજમાં ભણતો, કોર્પોરેટ ગૃહો સાથે સંકળાયેલો, નાના શહેરોમાં વસતો, ઈન્ટરનેટમાં સોશ્યલ સાઈટસનો ઉપયોગ કરતો; એમ અનેક વર્ગો છે. હા, લેખકો, બૌદ્ધીકો, કવિઓ, પત્રકારો, જેવા શબ્દ સાથે જોડાયેલા લોકોનો વર્ગ પાછો જુદો. આ તમામ વર્ગો પોતપોતાના અંદાજથી ગુજરાતી બોલે છે. કોઈ હિન્દી મિશ્રિત તો કોઈ અંગ્રેજી મિકસ ગુજરાતી બોલે છે. આમાં પણ વિવિધતા હશે જ. મહત્પૂર્ણ એ છે કે બધા ગુજરાતી બોલે છે. ઉપર ભાષા શુદ્ધિની વાત કરી છે. એના વિષે વાત કરી લેખ પૂરો કરું છું. ભાષાનો મૂળ હેતુ એક વ્યક્તિના વિચાર, મુદ્દા, લાગણીને અન્ય સુધી પહોંચાડવાનો છે. વ્યાકરણ, જોડણી, ઉચ્ચારોની શુદ્ધતા વગેરે એમાં સહાયક છે. સર્વેસર્વા નથી, સામાન્ય માનવી વ્યાકરણ વગેરેના સભાન ઉપયોગ વગર આ કાર્ય કરી શકે છે. તે પોતાની વાત અન્ય સુધી પહોંચાડી શકે છે. લેખકોએ 'સહાયકો'નો ઉપયોગ જરૂર કરવો જોઈએ પણ તે સર્વેસર્વા નથી એ યાદ રાખવું જોઈએ. 

 છેલ્લે ભાષા ઘણા સ્તરે બોલી રહી છે લખાઈ રહી છે. ભાષા એની છે જે ભાષાનો છે. જે ભાષાને પ્રેમ કરે છે એના મહત્વને જાણે છે.
ગુજરાતી લેખક મંડળના મુખપત્ર 'લેખક અને લેખન' દ્વારા આયોજિત પત્ર પરિસંવાદ 'ગુજરાતી કોની કોની' માટે લખેલો લેખ

 

આ પરિસંવાદ માટે એવા લેખકોને નિમંત્રણ અપાયું છે જેમના મૂળ ગુજરાતમાં નથી. પણ ગુજરાતીમાં લખે છે

सोमवार, अगस्त 4

शाम है जाम है(मुक्तक)

 

शाम है जाम है और क्या चाहिये 

नाम है काम है और क्या चाहिये 

जिंदगी चल रही है खुशी से ‘कुमार’

नाम के दाम है और क्या चाहिये 

कुमार अहमदाबादी

ઓળખે છે(ગુજરાતી ગઝલ)


પ્રવાસી રહ્યો છું સદા કાળથી હું, ધરા પર સતત આવ જા કરી છે

સદીઓ થી મારી ખબર છે દિશાને યુગો થી મને કાફલા ઓળખે છે


'અભણ' છું છતાં શબ્દનો સાથી છું શારદાએ કૃપા દૃષ્ટિ અઢળક કરી છે

અલંકાર કર્તા વિશેષણ ક્રિયાપદ ગઝલ જોડણી કાફિયા મને ઓળખે છે


અભણ થી વધારે નથી શૂન્યની પાસે કોઈ અનોખો છે સંબંધ અમારો

આ સંબંધ ની વાસ્તવિકતા ને આકાશ ધરતી ની આબોહવા ઓળખે છે


ખબર છે સતત તારા સંબંધીઓ સાથે મેં ઓળખાણ વધારી છે માટે

મને તારી આ માંગ સિંદૂર સદીના ગોટા અને આભલા ઓળખે છે

અભણ અમદાવાદી




सोमवार, जुलाई 28

अकेलापन वैश्विक अभिशाप

अनुवादक - महेश सोनी 

 विश्व स्वास्थ्य संगठन की ये रिपोर्ट चौंकाने वाली है। दुनिया में प्रत्येक छट्ठा व्यक्ति अकेला है। दुनिया में करोड़ों लोग टूटे रिश्तों और संवादों के कारण अकेले अकेले संपूर्ण मौन का जीवन जी रहे हैं। ये मौन वाणी का नहीं है बल्कि भावनाओं का मौन है। भावनाओं का आदान प्रदान में शून्यावकाश छा गया है। व्यक्ति के भीतर का शून्यावकाश उसे निगल रहा है। जिस की आंखों और पंखों में नवयौवन का जोश उमंग होने चाहिए। वो नौजवान पीढ़ी इस समस्या का सब से ज्यादा शिकार हो रही है। जीवन जटिल हो रहा है। आगे अनेक चुनौतीयां है। विज्ञान एवं टेक्नोलॉजी के विस्तार के साथ साथ दो पीढीयों में दूरियां बढ़ी है। भौतिकवादी विचारों के कारण आकांक्षाएं आसमान को छूने लगी है। परंतु वास्तविकता के साथ संतुलन न होने के कारण हताशा व उदासी बढ़ रही है। एक फूल व कली एवं पेड़ पौधों के प्रित नहीं हो रही। एसे में कला, साहित्य या संगीत की क्या ही बात करनी। 

इस समस्या को बढ़ाने में मोबाइल का योगदान बहुत ज्यादा है। चमक दमक से छलकती दुनिया और उस का आकर्षण सुलभ नहीं है। लेकिन सब को लुभा रहा है। उस के कारण लोग निराशा व हताशा के शिकार हो रहे हैं। रानू मंडल व कच्चा बादाम के क़िस्से याद कर लीजिए। कहा जाता है सोशियल है मिडिया क्रांतिकारी ढंग से फैल रहा है। लेकिन वास्तविकता अलग है। व्यक्ति के सोशियल मिडिया पर हजारों मित्र हो सकते हैं। लेकिन वास्तविक जीवन में वह व्यक्ति अकेला होता है। इस सच को साबित करने वाले अनेक किस्से हैं। ये सांप्रत सत्य है। वर्चुअल मित्रों के कृत्रिम मैसेज व्यवहार हमारे जीवन की समस्याओं का समाधान नहीं कर सकते। कृत्रिम रिश्ते वास्तविक रिश्तों की बुनावट को मजबूत नही कर सकते। कृत्रिम संबंधों में वास्तविक रिश्तों जैसी मजबूती नहीं होती। आज लोगों के मन में ये मान्यता गहरे तक बैठ चुकी है कि जिस के पास पैसे हैं। वो कुछ भी कर सकता है। जब की एसा नहीं है। इस सत्य को तीन उदाहरण से समझ सकते हैं। सुनील गावस्कर, अमिताभ बच्चन एवं सचिन तेंदुलकर तीनों अपने पुत्रों को सफलता नहीं दिला सके। तीनों अपने पुत्रों को सफलता नहीं दिला सके। ये सच नहीं है। जिस के पास पैसा है। वो सबकुछ कर सकता है।

पहले परिवार के बुजुर्ग संकट के समय सदस्यों को संभाल लेते थे। वे एक परिस्थितियों के अनुसार मार्गदर्शन करते थे। सारे सदस्य साथ मिलकर संकट से लड़ते थे। जिस परिवार में पति पत्नि दोनों नौकरी करते हैं। वहां परिस्थितियां और ज्यादा विकट है। उन के बच्चे हॉस्टल में रहते थे। घर पर रहते हों तो भी ज्यादातर समय अकेले ही रहते हैं। कई घरों में माता पिता व बच्चे सिर्फ शनि रवि या छुट्टीयों के दिन ही बातचीत कर सकते हैं। ये परिस्थितियां धीरे धीरे अकेलेपन और डिप्रेशन की ओर ले जाती है।

ये समस्या धीरे धीरे मानसिक बीमारी का रुप ले लेती है। लेकिन लोग मानसिक समस्या को समस्या नहीं मानते। इस का उपचार नहीं करवाते; करवाते भी हैं तो बहुत मुश्किल से। विश्व में प्रत्येक छह में से एक व्यक्ति अकेलेपन से जूझ रहा है। अकेलापन हर वर्ष अंदाजन आठ लाख जिंदगीयों को निगल रहा है। सच कहें तो ये अधूरी समझ और बौद्धिक इमरजेंसी के चिन्ह है। जिन्हें मूर्खता से दूर होना या रहना नहीं आता। वो एसी भूल बार बार करते हैं। युरोप व अमेरिका में इस भूल के करने वालों की संख्या निरंतर बढ रही है। जो बताता है। व्यक्ति मात्र समाज और उस की आफिस के वातावरण से अलग नहीं है। परंतु परिवार से भी अलग है। कुछ उद्योगपतियों ने कुछ समय पहले आफिसों के कार्यकाल बढाने का आग्रह किया था। एक उद्योगपति ने ये कहा कि क्या कर पर रहकर पत्नी का चेहरा देखना ज्यादा जरुरी है? ये बयान ये सोच एक असंवेदनशील व्यक्ति ही रख सकता है। काम के दबाव के कारण युवा पीढ़ी पहले ही की समस्याओं से जूझ रही है। नयी पीढ़ी के मन में पहले ही काफी गुस्सा अधूरी महत्वाकांक्षाओं की पीडा अनचाही परिस्थितियों व संजोगों के कारण है। एसी स्थिति में सिर्फ और सिर्फ सामाजिक जुड़ाव आपसी बातचीत व तालमेल और संवेदनशीलता ही इस समस्या को दूर कर सकते हैं। 

कुल मिलाकर परिवार एवं समाज से जुड़ाव बहुत जरुरी है।

ये ता.28-07-2025 के दिन गुजरात समाचार में छट्ठे पन्ने पर छपे तंत्री लेख का अनुवाद है


शनिवार, जून 21

यांत्रिक विकास बेकारी का गोडफादर है

ये जमीं जिस कदर सजाई गई

जिंदगी की तड़प बढ़ाई गई

साहिर लुधियानवी 

साहिर लुधियानवी को बागी शायर कहा जाता है। ये शेर साबित करता है की गलत नहीं कहा है। साहिर ने हिन्दी फिल्मों के लिये अनेक यादगार गीत लिखे हैं। ये दुनिया अगर मिल भी जाए तो क्या है,औरत ने जनम दिया मर्दों को मर्दों ने उसे बाजार दिया जैसे गीत उन के मिजाज को लेखनी की धार को अच्छी तरह व्यक्त करते हैं।

उस शेर में भी शायर ने बताया है। उन के विद्रोही मिजाज की धार कितनी तीखी है।

साहिर कहते हैं। आज तक मानव ने जिस तरह से विकास किया है। जो विकास किया है। उसने जीवन को मुश्किल बनाया है। मानव ने विकास के नाम पर भौतिक सुविधाओं में वृद्धि की है। हुआ ये है की मानव ने जिन भौतिक सुख सुविधाओं में बढ़ोतरी की है। उस बढ़ोतरी ने मानव के जीवन को दुविधाएं, शारीरिक व मानसिक समस्याएं पैदा की है। दस मानवों का काम जब एक यंत्र करने लगा तो स्वाभाविक है; नौ मानव बेकार हो गये। इसी बेकारी फिर दूसरी समस्याएं पैदा की है। बेकार आदमी को भी अपना और परिवार का पेट तो भरना है। सही रास्ते से रोजगार ना मिलने पर बेकार इंसान गैरकानूनी, अनैतिक रास्ता अपनाने पर मजबूर हो जाएगा। आपने अपने आसपास के सामाजिक वातावरण में एसे इंसान अवश्य देखे होंगे। जो काम करना चाहते हैं। लेकिन उन्हें काम नहीं मिल रहा है; और काम क्यों नहीं मिल रहा है? क्यों कि एक यंत्र दस बीस इंसानों का काम कर रहा है। 

ये सच है। जीवन जितना सरल होगा। जीवन में संघर्ष जितना कम होगा। अन्य समस्याएं उतनी ही ज्यादा होगी। 

यांत्रिक विकास की नकारात्मक असरों को देखना हो तो; आजकल के बच्चों के शरीर को देख लीजिए। आप को १० में से ३ से ४ बच्चे अन्य बच्चों से मोटे दिख जाएंगे। बच्चों में बढ़ रहे मोटापे के मूल में यांत्रिक विकास है। आजकल बच्चे खेल के मैदान में कितना समय बिताते हैं? बहुत  ही कम समय बिताते हैं। ज्यादातर बच्चे शिक्षा के कार्य में व्यस्त रहते हैं। उस से फुरसद मिले तो मोबाइल या कम्प्यूटर गेम लेकर बैठ जाते हैं। 

इसी वजह से समाज में चश्मा पहनने वाले व्यक्तियों की संख्या दिन प्रतिदिन बढ़ रही है। 

इंसान ने भौतिक सुख सुविधाओं को विकास का मापदंड मान लिया है। घर में फ्रीज, एयरकंडीशन एवं अन्य आधुनिक उपकरणों का होना विकास का पैमाना माना जाता है। लोग लोन लेकर भी आधुनिक उपकरण बसाते हैं। लोन का चक्कर एक बार शुरु होने के बाद रुकने का नाम नहीं लेता। अब तो परिस्थितियां इतनी बिगड चुकी है। लोन की भरपाई ना कर सकने के कारण पूरे के पूरे परिवार द्वारा सामूहिक आत्महत्या करने की घटनाएं भी घट चुकी है।

ता.11-03-2012 रविवार के दिन गुजराती अखबार जयहिंद में मेरी कॉलम ‘अर्ज करते हैं’ में छपे लेख का

भावानुवाद 


आज तेरा व मेरा दुलारा गया (ग़ज़ल)

 आज तेरा व मेरा दुलारा गया जेब से माल सारा का सारा गया जून के गर्म मौसम में था हाल ये “रात काटी गयी दिन गुजारा गया” प्रेम का दौर यूं भी बिता...