जिंदगी में चाहता कुछ भी नहीं
वो किसी से मांगता कुछ भी नहीं
छोड़नी ना चाहिए जूठन कभी
प्लेट में वो छोड़ता कुछ भी नहीं
जाम का पूरा मजा लेता है जो
जाम में वो छोड़ता कुछ भी हो
क्या गज़ब का आदमी है यार वो
बोलता है सोचता कुछ भी नहीं
तृप्त शायद हो गया है इसलिए
मन किसी से पूछता कुछ भी नहीं
मौन धारण कर लिया है शब्द ने
आज कल वो बोलता कुछ भी नहीं
बन गया है मानसिक रोगी 'कुमार'
आजकल तू भूलता कुछ भी नहीं
शांति में वैराग्य बसता है 'कुमार'
शांत मानव चाहता कुछ भी नहीं
कुमार अहमदाबादी
कल्पना-लोक
साहित्य की अपनी एक अलग दुनिया होती है। जहां जीवन की खट्टी मीठी तीखी फीकी सारी भावनाओं को शब्दों में पिरोकर पेश किया जाता है। भावनाओं को सुंदर मनमोहक मन लुभावन शब्दों में पिरोकर पेश करने के लिये लेखक के पास कल्पना शक्ति होनी जरुरी है। दूसरी तरफ रचना पढ़कर उस का रसास्वादन करने के लिये पाठक के पास भी कल्पना शक्ति होनी जरुरी है। इसीलिये मैंने ब्लॉग का नाम कल्पना लोक रखा है।
Translate
शुक्रवार, अगस्त 14
जिंदगी में चाहता कुछ भी नहीं (ग़ज़ल)
मंगलवार, अगस्त 4
લેખન માં અલંકાર
અલંકાર
(કોપી પેસ્ટ)
અલંકાર એટલે :- સાહિત્યમાં વાણીને શોભામાં અને પ્રભાવમાં વધારો કરે તેવા ભાષાકીય રૂપોનો જે પ્રયોજન કરવામાં આવે છે તેને અલંકાર કહેવામાં આવે છે. અલંકારના બે પ્રકાર છે. શબ્દાલંકાર અને અર્થાલંકાર
૧) શબ્દાલંકાર :- વાકયમાં કે પંકિતમાં જ્યારે શબ્દની મદદથી ચમકૃતિ સર્જાય ત્યારે શબ્દાલંકાર બને છે. દા.ત.
૨) અર્થાલંકાર :-વાકયમાં કે પંકિતમાં જ્યારે અર્થની મદદથી ચમકૃતિ સર્જાય ત્યારે અર્થાલંકાર બને છે.
ઉપમેય એટલે :- જે વસ્તુ કે પદાર્થની સરખામણી કરવાની હોય તેને ઉપમેય કહે છે.
ઉપમાન એટલે :- જે વસ્તુ કે પદાર્થની સાથે સરખામણીકરવાની હોય તે ઉપમાન કહે છે.
સાધારણ ધર્મ એટલે :-બે જુદી જુદી વસ્તુઓ વચ્ચે રહેલા કોઇ ખાસ ગુણોને સાધારણ ધર્મ કહેવામાં આવે છે.
ઉપમાવાચક શબ્દો :-બે જુદી જુદી વસ્તુઓ વચ્ચેની સરખામણી કરવામાટે વપરાતા શબ્દોને ઉપમાવાચક શબ્દો કહે છે. દા.ત.- જેવું, જેમનું, તેમનું. સરખું, સમોડું,શી, તુલ્ય,પેઠે, માફક,સમાન વગેરે.
શબ્દાલંકારના પ્રકાર ચાર પ્રકાર :-(૧) વર્ણાનુપ્રાસ (વર્ણસગાઇ), (૨) યમક (શબ્દાનુપ્રાસ),(૩) આંતરપ્રાસ (પ્રાસસાંકળી), અને (૪) અંત્યાનુપ્રાસ
અર્થાલંકારના પ્રકાર આઠ પ્રકાર:- (૧) ઉપમા,(૨) ઉત્પ્રેક્ષા,(૩) રૂપક,(૪) અનન્વય, (૫) વ્યતિરેક, (૬) શ્લેષ,(૭) સજીવારોપણ, (૮) વ્યાજસ્તુતિ
અર્થાલંકાર
૧. ઉપમા અલંકાર:- ઉપમેયની સરખામણી ઉપમાન સાથે કરવામાં આવે ત્યારે ઉપમા અલંકાર બને છે. ઉપમાવાચક શબ્દો જેવા કે શી, શું, જેવું, જેમનું, તેમનું, સરખું, સમોડું, તુલ્ય, પેઠે, માફક અને સમાન શબ્દો વપરાય છે.
દા.ત. – દેવલના અક્ષર મોતીના દાણા જેવા છે. (દેવલ- ઉપમેય અને મોતીના દાણા- ઉપમાન)
ઉદાહરણો :-
પુરુષોની માફક સ્ત્રીઓ પણ કેળવણી લઇ શકે છે.
મને તેમનું વચન અપમાન જેવું લાગે છે.
સંતરાની છાલ જેવો તડકો વરસે છે.
ધરતીપર વરદાનની માફક ચાંદની ઊતરી રહી છે.
શામળ કહે બીજાબાપડા, પ્હાણસરીખા પારખ્યા.
શિશુ સમાનગણી સહદેવને
પગલું લાંક વિનાના ઊંટના જેવું પડતું.
માણસો માખીઓની જેમ મરતા હતા.
આપણેયંત્ર જેવા નથી કે આખો દિવસ કામ કર્યા કરીએ.
મહુડા માયા ઉતારતા યોગી જેવા લાગે છે.
ઘઉંની ફલક સોના જેવી થઇ ગઈ.
૨. ઉત્પેક્ષા અલંકાર:- ઉપમેય જાણે ઉપમાન હોય તેવો તર્ક, ડોળ,સંભાવના કે વિચાર કરવામાં આવે ત્યારે ઉત્પેક્ષા અલંકાર બને છે.
ઉત્પેક્ષા વાચક શબ્દો :- જાણે, રખે, શકે, શું.
દા.ત. :- હૈયું જાણે હિમાલય
ઉદાહરણો :-
જેનામાં વૃક્ષ પ્રીતિ નથી તેનામાં જાણે જીવન પ્રીતિ નથી.
સૃષ્ટિના વાળ જાણે રેશમની પટ્ટીઓ.
દર્દ અને ઉપેક્ષા જાણે ગળથૂથીમાંથી જ મળેલા.
મને જાણે રમવા માટે એક નવું રમકડું મળી ગયું.
જ્યાં ત્યાં આવી વય બદલી સંતાપ જાણે પરીઓ.
આખા જડબામાં જાણે દાઢ જ હોય તેમ જણાતું હતું.
ખુદા જાણે તેમની પાસે આવી ઊભા રહ્યા.
એ મારી સફળતા જાણે પોતાની સિદ્ધિ સમજતા.
૩. રૂપક અલંકાર :- ઉપમેય અને ઉપમાનને એકરૂપ દર્શાવવામાં આવે ત્યારે રૂપક અલંકાર બને છે.
દા.ત.- પુત્રના અવસાન પછી મા શોક સાગરમાં ડૂબી ગઈ.
ઉદાહરણો :-
મને કેળવણીની માયાજાળમાં ફસાવી દીધો.
ફાગણના વૃક્ષો પરથી સૂરજને ખરતો જોઉં છું.
ભૂતળ ભક્તિ પદારથ મોટું,બ્રહ્મલોકમાં નાહી રે.
સુન ચક્ષુ ! હું પાંગળું, તું મારું વાહન!
વદન સુધાકરને રહું નિહાળી.
ધણી સુરભિસૂત છે.
પ્રકૃતિ ખુદ એક મહાન કવિતા છે.
વૃક્ષ જીવતો જાગતો દેવ છે.
મનુષ્ય લાગણીશીલ પ્રાણી છે.
કેળવણી પામેલી સ્ત્રી રત્ન કદી પોતાનું તેજ ખોતું નથી.
ભણેલી સ્ત્રીથી સંસાર એક રમણીય બાગ લાગે છે.
ગુજરાતની ભૂમિ જોઈ હું આંદોલિત થઇ ગયો છું.
૪. અનન્વય અલંકાર :- ઉપમેયની સરખામણી ઉપમેય સાથે જ કરવામાં આવે ત્યારે અનન્વય અલંકાર બને છે. દા.ત. ગાંધીજી એટલે ગાંધીજી
ઉદાહરણો :-
મોતી એટલે મોતી
સાપ એટલે ચક્ષુ:શ્રવા.
૫. વ્યતિરેક અલંકાર :- ઉપમાન કરતાં ઉપમેયને ચડિયાતું બતાવવામાં આવે ત્યારે વ્યતિરેક અલંકાર બને છે. દા.ત.- એની વાણી અમૃતથીયે મીઠી હતી.
ઉદાહરણો :-
બાપુનું હદય ફૂલ કરતાં કોમળ હતું.
હલકાં તો પારેવાની પાંખથીયે મોટા જી.
દમયંતીના મુખ પાસે તો ચંદ્ર નિસ્તેજ લાગે છે.
ગંગાના નીર તો વધે ઘટે રે લોલ, સરખો એ પ્રેમની પ્રવાહ રે.
એનું શરીર તો ફૂલથીય હલકું છે.
સુદામાનો વૈભવ આગળ કુબેર તે કોણ માત્ર ?
ગુલાબ લઉ ? ના કપોલ તુજ રમ્ય એથી ઘણા.
૬. શ્લેષ અલંકાર :- જ્યારે શબ્દને જોડવાથી કે તોડવાથી અથવા એક જ શબ્દના બે અથવા બેથી વધારે અર્થ બને ત્યારે શ્લેષ અલંકાર બને છે. દા.ત. જવાની તો જવાની છે.
ઉદાહરણો :-
કેસરીસિઘ,આંબા નીચે મરવા પડ્યા છે.
પંકજ નામનો છોકરો છે.
૭. સજીવારોપણ અલંકાર :- નિર્જીવ વસ્તુમાં જ્યારે સજીવનું આરોપણ કરવામાં આવે ત્યારે સજીવારોપણ અલંકાર બને છે. દા.ત.- મને લાગ્યું ચાંદો ધીમે ધીમે ચાલી રહ્યો છે.
ઉદાહરણો :-
સડક પડખું ભરીને સૂઈ ગઈ હોય.
નવપલ્લવો મમતાભરી નજરે સ્વામીજીને જોવા લાગ્યા.
પવન પાંદડાં જોડે ગમ્મત કરે છે.
રાતે તડકાએ સીમમાં રાતવાસો કર્યો.
ઋતુઓ વૃક્ષોને વહાલ કરતાં થાકતી નથી.
ભડી ફરતે સોસાયટીના મકાન ઊગી ગયાં છે.
૮. વ્યાજસ્તુતિ અલંકાર :- જ્યારે વખાણરૂપે નિંદા અને નિંદારૂપે વખાણ કરવામાં આવે ત્યારે વ્યાજસ્તુતિ અલંકાર બને છે. દા.ત.-શું તમારી બહાદૂરી ! ઉંદર જોઇને નાઠા!
ઉદાહરણો :-
શું તમારી હોંશિયારી ગુજરાતીમાં નપાસ થયા ?
રમેશને છેલ્લી પાટલીએ બેસવાનો શોખ છે.
શબ્દાલંકાર
૧. વર્ણસગાઈ/ વર્ણાનુપ્રાસ /અનુપ્રાસ અલંકાર :- વાક્ય કે પંક્તિમાં પ્રારંભે એકનો એક અક્ષર બે અથવા બેથી વધારે વખત આવી ચમત્કૃતિ સર્જે ત્યારે આ અલંકાર બને છે.
દા.ત.- નટવર નિરખ્યા નેણ ! તે….
ઉદાહરણો :-
વિપદ પડે વણસે નહી.
માડી મીઠી, સ્મિત મધુરીને ભવ્ય મૂર્તિ પિતાજી
કાળને કબજે કરવાના અનેક પ્રયત્નો થયા છે.
એ અસત્યનો અવતાર હતો.
૨. યમક/શબ્દાનુપ્રાસ :- જ્યારે વાક્યમાં કે પંક્તિમાં એક સરખા ઉચ્ચારવાળા અને અલગ અલગ અર્થ ધરાવનારા બે અથવા બેથી વધારે શબ્દો આવી ચમત્કૃતિ સર્જાય ત્યારે આ અલંકાર બને છે. દા.ત.- સંપ ત્યાં જંપ નહિતર ધરતીકંપ
ઉદાહરણો :-
કાયાની માયામાંથી છૂટવા ગોવિંદરાયની માયા કરો.
ચેન નથી મન ! ક્યમ તને, ભેટે શ્યામ શરીર
સતી ખેદ હતી જોતી વદને વધતો જતો!
૩. આંતરપ્રાસ /પ્રાસસાંકળી :- પહેલા ચરણના છેલ્લા શબ્દ અને બીજા ચરણમાં પહેલા શબ્દ વચ્ચે જ્યારે પ્રાસ રચાય ત્યારે આ અલંકાર બને છે. દા.ત.- વિદ્યા ભણીયો જેહ,તેહ ઘેરે વૈભવ રૂડો.
ઉદાહરણો :-
મહેતાજી નિશાળે આવ્યા,લાવ્યા પ્રસાદ ને કર્યો ઓચ્છવ
આરે કાંઠે ગાતો, જાતો સામે તીર
૪. અંત્યાનુપ્રાસ :- બે પંક્તિના અંતે સમાન ઉચ્ચારવાળા અને અલગ અલગ અર્થ ધરાવતા શબ્દો આવી અંતે પ્રાસ રચાય ત્યારે આ અલંકાર બને છે. દા.ત.-
બળની વાતો બહુ કરે, કરે બુદ્ધિના ખેલ,
આપદ કાલે જાણીએ, તલમાં કેટલું તેલ.
ઉદાહરણો :-
ગુણ જશ અપરંપાર, દેશ બધામાં દીઠું,
ભોજનમાં તે ભળે, મનુષ્યને લાગે મીઠું.
જલાવી જાતને ધૂપ સુવાસિત બધું કરે,
ઘસીને જાતને સંતો અન્યને સુખિયા કરે.
शनिवार, जुलाई 18
भाग्य का खेल
गुरुवार, जून 4
मेरा परिचय
मंगलवार, मई 19
संगीत से रोगोपचार
MUSIC FOR HEALTH
संगीत द्वारा बहुतसी बीमारियों का उपचार सभंव, चिकित्सा विज्ञान मानता हैं कि प्रतिदिन २० मिनट अपनी पसंद का संगीत सुनने से बहुत रोगों से बचा जा सकता है। रोग का संबंध किसी ना किसी ग्रह विशेष से होता हैं,उसी प्रकार संगीत के सुरो व रागो का संबंध भी किसी ना किसी ग्रह से होता हैं। जातक को जिस ग्रह विशेष से संबन्धित रोग हो और उसे उस ग्रह से संबन्धित राग, सुर अथवा गीत सुनाये जायें तो जातक शीघ्र स्वस्थ होता हैं| जिन शास्त्रीय रागों का उल्लेख किया है उन रागों मे कोई भी गीत, भजन या वाद्य यंत्र बजाया या सुना जा सकता हैं। (सुर व राग से संबन्धित फिल्मी गीत उदाहरण के लिए)
ध्रुव वैद्य
1. हृदय रोग (cardiac care)
राग दरबारी व राग सारंग से संबन्धित संगीत सुनना लाभदायक है। इनसे संबन्धित गीत हैं :-
* तोरा मन दर्पण कहलाए (काजल),
* राधिके तूने बंसरी चुराई (बेटी बेटे ),
* झनक झनक तोरी बाजे पायलिया ( मेरे हुज़ूर ),
* बहुत प्यार करते हैं तुमको सनम (साजन),
* जादूगर सइयां छोड़ मोरी (फाल्गुन),
* ओ दुनिया के रखवाले (बैजू बावरा ),
* मोहब्बत की झूठी कहानी पे रोये (मुगले आजम )
2. अनिद्रा (insomania)
राग भैरवी व राग सोहनी सुनना लाभकारी होता है, जिनके प्रमुख गीत हैं :-
* रात भर उनकी याद आती रही (गमन),
* नाचे मन मोरा (कोहिनूर),
* मीठे बोल बोले बोले पायलिया (सितारा),
* तू गंगा की मौज मैं यमुना (बैजु बावरा),
* ऋतु बसंत आई पवन (झनक झनक पायल बाजे),
* सावरे सावरे (अनुराधा),
* चिंगारी कोई भड़के (अमर प्रेम),
* छम छम बजे रे पायलिया (घूँघट ),
* झूमती चली हवा (संगीत सम्राट तानसेन ),
* कुहू कुहू बोले कोयलिया (सुवर्ण सुंदरी )
3. एसिडिटी (acidity)
होने पर राग खमाज सुनने से लाभ मिलता है | इस राग के प्रमुख गीत हैं :-
* ओ रब्बा कोई तो बताए प्यार (संगीत),
* आयो कहाँ से घनश्याम (बुड्ढा मिल गया),
* छूकर मेरे मन को (याराना),
* कैसे बीते दिन कैसे बीती रतिया (अनुराधा),
* तकदीर का फसाना गाकर किसे सुनाये ( सेहरा ),
* रहते थे कभी जिनके दिल मे (ममता ),
* हमने तुमसे प्यार किया हैं इतना (दूल्हा दुल्हन ),
* तुम कमसिन हो नादां हो (आई मिलन की बेला)
4. दुर्बलता (weakness)
यह शारीरिक शक्तिहीनता से संबन्धित है| व्यक्ति कुछ कर पाने मे स्वयं को असमर्थ अनुभव करता है। इस में राग जयजयवंती सुनना या गाना लाभदायक है। इस राग के प्रमुख गीत हैं :-
* मनमोहना बड़े झूठे (सीमा),
* बैरन नींद ना आए (चाचा ज़िंदाबाद),
* मोहब्बत की राहों मे चलना संभलके (उड़न खटोला ),
* साज हो तुम आवाज़ हूँ मैं (चन्द्रगुप्त ),
* ज़िंदगी आज मेरे नाम से शर्माती हैं (दिल दिया दर्द लिया ),
* तुम्हें जो भी देख लेगा किसी का ना (बीस साल बाद )
5. स्मरण (memory loss)
जिनका स्मरण क्षीण हो रहा हो, उन्हे राग शिवरंजनी सुनने से लाभ मिलता है | इस राग के प्रमुख गीत है -
* ना किसी की आँख का नूर हूँ (लालकिला),
* मेरे नैना (मेहेबूबा),
* दिल के झरोखे मे तुझको (ब्रह्मचारी),
* ओ मेरे सनम ओ मेरे सनम (संगम ),
* जीता था जिसके (दिलवाले),
* जाने कहाँ गए वो दिन (मेरा नाम जोकर )
6. रक्त की कमी (animia)
होने पर व्यक्ति का मुख निस्तेज व सूखा सा रहता है। स्वभाव में भी चिड़चिड़ापन होता है। ऐसे में राग पीलू से संबन्धित गीत सुनें :-
* आज सोचा तो आँसू भर आए (हँसते जख्म), * नदिया किनारे (अभिमान),
* खाली हाथ शाम आई है (इजाजत),
* तेरे बिन सूने नयन हमारे (लता रफी),
* मैंने रंग ली आज चुनरिया (दुल्हन एक रात की),
* मोरे सैयाजी उतरेंगे पार (उड़न खटोला),
7. मनोरोग अथवा अवसाद (psycho or depression)
राग बिहाग व राग मधुवंती सुनना लाभदायक है। इन रागों के प्रमुख गीत है :-
* तुझे देने को मेरे पास कुछ नही (कुदरत नई), * तेरे प्यार मे दिलदार (मेरे महबूब),
* पिया बावरी (खूबसूरत पुरानी),
* दिल जो ना कह सका (भीगी रात),
* तुम तो प्यार हो (सेहरा),
* मेरे सुर और तेरे गीत (गूंज उठी शहनाई ),
* मतवारी नार ठुमक ठुमक चली जाये मोहे (आम्रपाली),
* सखी रे मेरा तन उलझे मन डोले (चित्रलेखा)
8. रक्तचाप (blood pressure)
ऊंचे रक्तचाप मे धीमी गति और निम्न रक्तचाप मे तीव्र गति का गीत संगीत लाभ देता है। शास्त्रीय रागों मे राग भूपाली को विलंबित व तीव्र गति से सुना या गाया जा सकता है। -----ऊंचे रक्तचाप मे (high BP)
* चल उडजा रे पंछी कि अब ये देश (भाभी),
* ज्योति कलश छलके (भाभी की चूड़ियाँ ),
* चलो दिलदार चलो (पाकीजा ),
* नीले गगन के तले (हमराज़)
-----निम्न रक्तचाप मे (low BP)
* ओ नींद ना मुझको आए (पोस्ट बॉक्स न. 909),
* बेगानी शादी मे अब्दुल्ला दीवाना (जिस देश मे गंगा बहती हैं ),
* जहां डाल डाल पर ( सिकंदरे आजम ),
* पंख होते तो उड़ आती रे (सेहरा )
9. अस्थमा (asthma)
आस्था तथा भक्ति पर आधारित गीत संगीत सुनने व गाने से लाभ राग मालकँस व राग ललित से संबन्धित गीत सुने जा सकते हैं। जिनमें प्रमुख गीत :-
* तू छुपी हैं कहाँ (नवरंग),
* तू है मेरा प्रेम देवता (कल्पना),
* एक शहँशाह ने बनवा के हंसी ताजमहल (लीडर),
* मन तड़पत हरी दर्शन को आज (बैजू बावरा ), आधा है चंद्रमा ( नवरंग )
10. शिरोवेदना (headache)
राग भैरव सुनना लाभदायक होता है। इस राग के प्रमुख गीत :-
* मोहे भूल गए सावरियाँ (बैजू बावरा),
* राम तेरी गंगा मैली (शीर्षक),
* पूंछों ना कैसे मैंने रैन बिताई (तेरी सूरत मेरी आँखें),
* सोलह बरस की बाली उमर को सलाम (एक दूजे के लिए)
शुक्रवार, मई 1
संस्कार सिंचन
बच्चों में संस्कारोँ का सिंचन
रविवार, अप्रैल 26
स्वस्थ जीवन के सूत्र(अनुदित)
(बुजुर्गों के लिये)
अनुवादक - कुमार अहमदाबादी
डॉ. हिदेकी वाडा 61 वर्ष के हैं, वैज्ञानिक हैं। ये विशेष रुप से वृद्धों के मानसिक रोगों के विशेषज्ञ हैं। इन्हों ने अभी “द 80-यर ओल्ड वॉल” नाम का पुस्तक प्रकाशित किया है। किताब की अब तक 500,000 कॉपियां बिक चुकी है। आशा है 1 मिलियन तक बिक जाएगी।
डॉ.वाडा के 44 जीवन मंत्र यहां लिखए हैं। जो पढ़ने और साझा(शेयर) करने लायक हैं: विशेष रुप से आप के प्रिय वृद्धजनों के साथ:
1. प्रति दिन चलिये, धीमी गति से ही सही पर चलिये
2.जब आप दुःखी हों या गुस्से में हों तब गहरा श्वास लिजीए। इस से मन को शांति मिलेगी।
3. हल्का फुल्का व्यायाम कीजिए उस से शरीर कठोर बनेगा।
4. गर्मियों में अगर एयरकंडीशनर का उपयोग करते हों तो उचित मात्रा में पानी पीजिए।
5. आवश्यक हो तो डायपर पहनने में शरम मत कीजिएगा। वो शरीर के हलन चलन(बोडी मूवमेंट) को सरल बनाता है।
6. भोजन को अच्छी तरह चबाइये। इस से भोजन पचने में सरल होगा एवं मस्तिष्क व तन को सक्रिय रखेगा।
7.भूलने की आदत उम्र के कारण होती, बल्कि मस्तिष्क के कम उपयोग के कारण होती है।
8. ये आवश्यक नहीं है।प्रत्येक समस्या का उपचार दवाओं से नहीं हो।
9. रक्तचाप (ब्लड प्रेशर) और मधुमेह(सुगर) को जबरन कम करने की जरुरत नहीं है।
10. अकेला होना एकलता नहीं होती। वो आराम का समय हो सकता है।
11.थकान लगी हो तो शरीर में आलस फैलना स्वाभाविक है।
12.सुरक्षित तरीके से वाहन न चला सको तो वाहन चलाना छोड़ दो।
13.चाहे जो कीजिए, मंगल वो न कीजिए जिस से तनाव उत्पन्न हो। उसे टालिये
14. आयु बढने के बावजूद कुदरती इच्छाएं रहती है।
15. घर पर बैठे मत रहिये। तरोताजा हवा के संपर्क में रहिये, बाहर की दुनिया देखिये।
16. जिस की इच्छा हो वो खाइये। लेकिन मर्यादित मात्रा में खाइये।
17. प्रत्येक कार्य बिना कोई जल्दबाजी सावधानी पूर्वक कीजिए।
18.जो लोग आप को अस्वस्थ करते हैं। उन से दूर रहिये।
19.टीवी न मोबाइल को कम समय दीजिए।
20.कभी बीमारी से साथ समझौता कर लेना अच्छा होता है।
21.“हमेशा रास्ता होता है” – ये विचार व्यक्ति में शक्ति व उर्जा का संचार करता है।
22.ताजे फळ व सब्ज़ियां खानी जरुरी है
23.ज्यादा देर नहाना जरुरी नहीं है। नहाने के लिये १० मिनिट काफी हैं।
24.नींद न आये तो जबरदस्ती मत लीजिए।
25.जो आप को खुश करता हो वो मस्तिष्क को सक्रिय रखता है।
26.मन में कुछ भी मत रखिये, जो कहना हो कर दीजिए।
27.विश्वास पात्र फैमिली डॉक्टर के संपर्क में रहिये।
28.हमेशा समर्पण करने की जरुरत नहीं। कभी “खराब माता पिता” बनना भी जरुरी है।
29.विचार बदलते हों, परिवर्तित होते हों तो फिक्र की कोई बात नहीं।
30.वृद्धावस्था में डिमेन्शिया (भूलने की आदत) कभी कभी शांति मिलने या प्राप्त करने का जरिया बन जाती है।
31.सीखना बंद करोगे तो तेजी से वृद्ध बनोगे।
32.मान सम्मान के पीछे दौड़ने की कोई जरुरत नहीं है। जो मिला हो उसी से संतोष कीजिए।
33. माता-पिता का मन व भाव हमेशा निर्दोष होते हैं। ये उन का विशेषाधिकार है
34.जीवन की कठिन परिस्थितियां ही जीवन को रोचक व रसिक बनाती है। मसालेदार भी बनाती है।
35.सूर्यप्रकास में बैठने से उर्जा मिलती है।
36.दूसरों के लिये सकारात्मक कार्य करने से हमें भी सकारात्मक फल मिलता है।
37.प्रत्येक दिन शांति व मस्ती से जिएं।
38.इच्छाओं का होना इंसान के जीवंत होने का प्रमाण है।
39.हमेशा सकारात्मक सोच रखिये। सकारात्मक विचार कीजिये।
40.आराम से सांस लें। अब जीवन में ज्यादा दौड़-धूप करनेकी जरुरत नहीं।
41.आप को जीवन कैसे जीना है। ये आप तय कीजिए।
42.जो होता है उस का शांति से स्वीकार कीजिये।
43.खुशमिजाज व मस्त मौले लोग सब को अच्छे लगते हैं।
44.एक मुस्कान को अनेक आशिर्वाद मिलते हैं।
कृपा कर के इस संदेश को अपने माता-पिता एवं बडों के साथ साझा(शेयर) कीजिए।
क्यों कि वे खुशी से, शांति से अच्छा स्वास्थ्य पूर्ण जीवन जी सके।🌿🙂
हमेशा स्वस्थ रहिये 🙏🏻💪☕
जिंदगी में चाहता कुछ भी नहीं (ग़ज़ल)
जिंदगी में चाहता कुछ भी नहीं वो किसी से मांगता कुछ भी नहीं छोड़नी ना चाहिए जूठन कभी प्लेट में वो छोड़ता कुछ भी नहीं जाम का पूरा मजा लेता ...
-
મારું નામ મહેશ સોની છે. હું ગુજરાતીમાં અભણ અમદાવાદી અને હિન્દીમાં કુમાર અહમદાબાદીના નામથી ગઝલો,કાવ્યો, લેખો, વગેરે લખું છું. મારા પિતાએ ૫૦ન...
-
अनुवादक - महेश सोनी विश्व स्वास्थ्य संगठन की ये रिपोर्ट चौंकाने वाली है। दुनिया में प्रत्येक छट्ठा व्यक्ति अकेला है। दुनिया में करोड़ों लो...
-
खो चुका जो वो सुहाना था बताती है मुझे याद की खुशबू पहाड़ों से बुलाती है मुझे शिल्पकारी से सजे सुंदर शिकारे खो गये पीर अपनों से बि...