Translate

शनिवार, मई 31

तैयार है मयखाना (ग़ज़ल)

 

है स्वागत के लिये तैयार मयखाना

बुलाता है मुझे दिलदार मयखाना


कभी घर तोड़ देता है कभी दिल औ’

चलाता है कभी सरकार मयखाना 


ख़ुशी ग़म बेबसी आंसू ये कहते हैं 

है खासम खास सब का यार मयखाना 


ये वो इस उस में कोई भेद नहीं करता

लुटाता है हमेशा प्यार मयखाना 


आते है लोग वापस लौट जाते हैं 

सुनो कहता है जीवन सार मयखाना 

कुमार अहमदाबादी

बुधवार, मई 28

दिल में जलती है चिताएं(ग़ज़ल)


दिल में जलती है चिताएं

तेज है सूखी हवाएं 


पूछती है भूख तुम से 

क्यों नहीं सुनता सदाएं


राज क्या है आज कल क्यों

मुस्कुराती है घटाएं


आखिरी अवसर है प्रीतम

देख लो क़ातिल अदाएं


इंट दो तुम दो रखूं मैं

घर नया मिलकर बनाएं


पूछते हैं सब मगर हम

हाल किस किस को सुनाएं 


मस्त होकर प्रेम से हम

एक दूजे को सताएं 

कुमार अहमदाबादी  

छेड़ मत लाचार को(ग़ज़ल)


छेड़ मत लाचार को

काच से किरदार को 


मुस्कुराकर प्रेम से

दे दवा बीमार को


त्याग कहकर भाग मत

छोड़ मत परिवार को 


सात फेरे ले लिये

अब सजा संसार को 


मत बुला आफ़त को तू

छेड़ कर सरकार को


मत झिझक तू रास्ता 

पूछ ले दो चार को


लालची बनकर ‘कुमार’

मत गिरा किरदार को 

कुमार अहमदाबादी

मंगलवार, मई 27

हजारी जी का साम्राज्य


      11 सितंबर का दिन मेरे लिए ऐतिहासिक था। मेरे ननिहाल परिवार द्वारा एन्टिक आयोजन किया गया था। मेरे नानाजी के पिताजी श्री हजारीमलजी करीब एक सौ दो या तीन साल बसने के लिए सुप्रसिद्ध देशनोक गाँव छोड़कर बिकानेर आये थे। इस उपलक्ष्य में पारिवारिक भोज आयोजित किया गया था। हजारीजी के बारे में कुछ लिखूँ। उस से पहले देशनोक के बारे में थोड़ी सी जानकारी दे दूँ।

 

      देशनोक करणी माता के मंदिर व उस में रहनेवाले चूहोँ के लिए विख्यात है। करणी माता को बिकानेर के राज परिवार की कुलदेवी माना जाता है। मंदिर ऐतहासिक है। मंदिर में ईतने चूहे हैं कि आप पैर उठाकर चल नहीं सकते। पैर को जमीँ से सटाकर चलना पड़ता है। एसी मान्यता है कि अगर कोई चूहा पैर से कुचला जाए तो आप को सोने या चाँदी का चूहा बनवाकर मंदिर को भेंट करना पड़ता है।

हजारी जी के कुछ पारिवारिक सदस्य बिकानेर में रहते थे। करीब एक सौ दो या तीन साल पहले देशनोक से हजारीमल जी बिकानेर आ गये। हजारी जी के पिता का नाम नारायणदास जी बी दादाजी का नाम करणीदान जी    था। हजारी जी अत्यंत कर्मठ व्यक्ति थे। बहुत जल्द बिकानेर के ब्राह्मण स्वर्णकार समाज में खुद को स्थापित कर लिया। विशिष्ट पहचान कायम कर ली। वे बेहद उच्च स्तर का घड़ाई कार्य (जिस में रेण द्वारा सोने को घाट दिया जाता है। जैसे कि फूल पान बनाना)करते थे। कुशल वैध भी थे। उन्हें नाडी विज्ञान का गहरा ज्ञान था। मगर उन्होंने कभी वैधकीय ज्ञान को धनार्जन का साधन कभी नहीं बनाया।

 

       एक बार देशनोक के एक शख्स भँवरलाल की तबियत बेहद खराब थी। परिस्थिति ये थी कि उन्हें धरती ले लिया (गाँवो में बचने की उम्मीद न हो तो धरती पर सुला दिया जाता है। जो मिट्टी में मिट्टी मिलनेवाली है ये दर्शाता है) गया था। हजारी जी को बिकानेर से बुलाया गया। वे उँट सवारी कर के करीब पौने घंटे में पहुँचे। वहाँ रोना धोना मचा था। सब से पहले नब्ज देखी। नब्ज देखकर रोना धोना बंद करवाया। एक कागज पर दवाइयों के नाम लिखकर जिम्मेदार व्यक्ति को दिया। जो बाजार से लानी थी। उस जमाने में उन दवाईयों के दाम कुल मिलाकर दो आने जितने थे। जो कोई ज्यादा नहीं थे। दवाई लाई गई। दवाइयों को कूट पीसकर एक एक घूंट  दर्दी को देने लगे। कुछ घंटो बाद दवाई का असर नजर आने लगा। दूसरे दिन दर्दी ने आँख खोली। मरीज की माँ ने अपने गहने लाकर हजारी जी के सामने रख दिए। उन्होँ ने कुछ भी लेने से ईन्कार कर दिया।

      एक और घटना

      हजारी जी के दो काकाओं रामसंग जी व रामदास जी में बोलचाल नहीं थी। रामसंग जी उम्र दराज थे। बीमार थे। हजारी जी काका से मिलने गए। नब्ज देखी। देखकर पूछा "कोई आखरी ईच्छा" काका ने कहा "आखरी घड़ीयों में रामदास से मिल लेता तो...पर वो देशनोक में है" हजारी जी ने उठते हुए बोले "मैं लेकर आता हूँ।" काका ने कहा "अरे अभी दस साढ़े दस बज रहे हैँ कहाँ जाएगा।" हजारी जी बोले "यूँ गया यूँ आया" घर गए उँट निकाला। पौने घंटे के अंदर अंदर देशनोक पहुँच गए। काका रामदास से कहा "चलिए आप को लेने आया हूँ। काका रामसंग आप से मिलना चाहते हैं" सुनकर काका ने कहा "अरे मेरी उस की बोलचाल बंद है फिर भी तू..." हजारी जी ने काका की बात काटकर उन्हेँ कम से कम शब्दों में वास्तविकता बताई। काका मान गए। काका को लेकर रवाना होने से पहले काकी को सूचना दे दी। आप सब भी बैल गाड़ियाँ जोड़ कर जल्दी बिकानेर पहुँच जाईये। फिर करीब पौने घंटे में बिकानेर पहुँच गए। दोनों भाई सारे मतभेद भूलाकर गले मिल कर खूब रोए। घंटे सवा घंटे बातें की। गिले शिकवे दूर हुए। सुबह चार बजे के आसपास रामसंग जी ने देह त्याग दिया। 

 

      हजारी जी के संतानें कई हुई पर पांच पुत्रोँ व दो पुत्रियों ने लंबी उम्र पाई। उस जमाने में मृत्यु दर ज्यादा था। हर तरह से सशक्त बच्चा ही लंबी आयु प्राप्त करता था। हजारी जी के 35 या 36 पौत्र पौत्रियों ने लंबी उम्र पाई। जिन में 18 पौत्र व 17 या 18   पौत्रियाँ थे। करीब करीब 30 पौत्र पौत्रियाँ कम उम्र में ही गुजर गए। आज हजारी जी के परिवार में सब मिलाकर हजार से ज्यादा व्यक्ति हैं। ग्यारह तारीख के कार्यक्रम में अंदाजन 900 व्यक्ति शामिल हुए थे। बिकानेर से बाहर रहनेवाले कुछ सदस्य निजी कारणवश शामिल नहीं हो सके। बिकानेर में रहनेवाले सारे सदस्य कार्यक्रम में शामिल हुए थे। एक परिवार बाकी परिवारों से तीस साल से  कटा हुआ था। वो भी ईस आयोजन में खुशी खुशी शामिल हुआ। एक एक व्यक्ति उत्साह से भरा था। सब कुछ आयोजनबद्ध था। बड़ी कुशलता से न्यौते दिए गए। जिम्मेदारीयों को बाँट दिया गया। प्रत्येक परिवार के मुखिया को ये जिम्मेदारी सौंपी गई कि उस के परिवार में कोई बाकी न रहे। ये ध्यान रखना उस का कर्तव्य है। उस के प्रत्येक परिवारजन को न्यौता पहुँचाना व आयोजन स्थल तक लाना उस का कार्य है। प्रत्येक मुखिया ने क्रमबद्ध अपने परिवार की छट्ठी या सातवीं पीढ़ी तक न्यौता पहुँचाया। खाद्य सामग्री लाने का काम विभिन्न व्यक्तियों को सौंपा गया। काम के विभाजन से सबकुछ आसान होता चला गया।

 

       कार्यक्रम में प्रवेश द्वार के सामने दो तस्वीरेँ रखी गई थी। एक  हजारी जी की थी। दूसरी में हजारी जी के साथ उन के पाँचों पुत्र दो पौत्र व हजारी जी के चचेरे भाई रेखो जी थे। दोनों तस्वीरेँ कोई सौ या पिचानवे साल पुरानी होगी। मैंने गौर किया था कि आनेवाला हर शख्स जब तसवीरों के सामने आया। तब आँखों में एक अलग ही आत्मियता थी। एक अनोखा लगाव एक विशेष कशिश थी। जिन्हें नहीं पता था वे जानना चाहते था कि वो हजारी जी की सातों संतानोँ में से किस का वंशज है?

 

      मेरा एक दोस्त जो पहले अहमदाबाद में रहता था। पिछले दस सालों से बिकानेर में रहता है। वो मुझे कार्यक्रम में मिला। उस ने मुझ से पूछा "तुम यहाँ कैसे?" मैंने कहा " हजारी जी के तीसरे पुत्र मेघराज जी मेरे नाना जी हैं" फिर मैंने पूछा "तुम्हारा सेतु ईस परिवार से कैसे जुडता है?" उस ने बताया "छगनीदेवी मेरी सासुमाँ की दादी जी थीं।" आप के मन में प्रश्न उभरा होगा ये छगनीदेवी कौन होँगी? छगनीदेवी हजारी जी की सब से छोटी पुत्री का नाम था।

 

     ईस आयोजन का महत्व तब और बढ़ जाता है। जब हमें ये पता चलता है कि हजारी जी तथा उन की सातों संतान एवं पांचो बहुएँ व दोनों जंवाई सब स्वर्गवासी हो चुके हैं। 18 पौत्रोँ मे से 8 स्वर्गवासी हो चुके हैं। एक तीस पैंतीस या शायद चालीस सालों से लापता है। दस पौत्रियाँ व एक दोहित्री कार्यक्रम में शामिल थीं। सिर्फ एक व्यक्ति मेरी मौसी जी को हजारी जी याद है। जब हजारी जी गुजरे मौसी जी की उम्र आठ दस साल की थी एवं आयोजन के लिए सब को प्रेरित करनेवाले मेरे मामाजी तीन साल के थे।

 

      आज के दौर में जब पारिवारिक ऐक्य लगातार कम हो रहा है। तब एसा आयोजन बहुत महत्त्व रखता है। सात पीढ़ी छोडो लोगों को दूसरी तीसरी पीढ़ी के रिश्तेदारों के नाम याद नहीं होते। इस भगीरथ आयोजन को सफल बनाने के कार्य करनवाला हर शख्स अभिनन्दन का पात्र है। परिवार के सब से बड़े व्यक्ति की इच्छा 'एक बार मेरे दादाजी के परिवार को साथ खाना खाते देख लूँ' का सम्मान कर उसे साकार रूप देनेवाला प्रत्येक शख्स अभिनन्दन का पात्र है। इस कार्य को साकार रूप देनेवाले समस्त  परिवारजनों को मैं  बधाई देता हूँ।  उन्होंने मुझे और पुरे परिवार को  पारिवारिक गौरव के ऐसे अनमोल क्षण प्रदान किये हैं। यादों के इतिहास में ऐसे सुनहरी पन्ने जोड़े हैं जिन का कोई मुकाबला नहीं।

 

       आखिर में पुरे परिवार को उन की भावनाओं को सलाम करते हुए शब्दों को विराम दे रहा हूँ।

                                                                                                                                                                   महेश सोनी

ભગો ભજિયાવાળો (કોપી પેસ્ટ)

 એક બહુ જૂની રચના.. જુની એટલે કે 2016ની સાલની રચના.. યાદ એટલા માટે આવી કે બહુ ટૂંક સમયમાં હવે આની સિઝન આવી રહી છે. ચોમાસાની સિઝનનું એક માત્ર વિઝન આજે પણ ગામડામાં વરસતા વરસાદમાં બનતા ભજીયા હોય છે. તો માણો

ભગો ભજિયાવાળો
લેખક :- મુકેશ સોજીત્રા
ગામને પાદર જઈને તમે પુછોકે ભગો ભજિયાવાળો ક્યાં રહે એટલે નાનું છોકરું પણ તમને એનાં ઘરે લઇ જાય. ઉમર હશે લગભગ 55 ની આજુબાજુ. ગામની મોટી ફળીમાં એનું ઘર. જૂની ખખડધજ ડેલી, ડેલી ખોલો એટલે તમને ડાબી બાજુ એક ગાય બાંધેલી દેખાય, જમણી બાજુ એક જૂનાં જમાનાનું કેરોસીનથી હંકાવીને ને ભાઠા જેવું થઇ ગયેલું રાજદૂત દેખાય. ડેલીની બરાબર સામે બે ઓરડાનું એક મકાન. એકમાં સદાય જૂનાં જમાનાનું તાળું વાસેલું હોય. એક ઓરડો ખુલો હોયને, એમાં ઢાંળેલો હોય ઢોલિયો અને એમાં ભગો સૂતેલો દેખાય. ઓશરીની જમણી બાજુ એક નાનું એવું રસોડું,રસોડાની બહારની બાજુએ તુલસીનો ક્યારો!! મકાનની આથમણી કોર્ય ખુલી જગ્યા ત્યાં એક નાનકડી કુઈ જેવું એની પર પાણીની એક ડંકી!! ડંકી પાસે એક ગાગર અને હાંડો પડેલા હોય.. ડંકીની પાસે જ એક કાચું નાવણીયુ..ત્યાં બારણા પર એક રૂમાલ અને ભગાના મેલા લૂગડાં હોય!! એક લીંબુડી અને એક બદામ અને બે મોટા લીમડા ના ઝાડ!!
વશરામ મુખીએ આજથી 50 વરસ પહેલા બાજુના ગામની ઉજી સાથે ઘરઘરણું કરેલું. અને ભગો આંગળીયાત તરીકે આ ગામમાં આવેલો. મુખીને બીજું કાંઈ સંતાન હતું નહિ. ભગો લગભગ 10 વરસનો હતો ત્યારે ઉજી ભગવાન ને ધામ પહોંચી ગયેલી એટલે ભગાનો ઉછેર વશરામ મુખીને માથે આવી પડ્યો,અને મુખીએ બરાબર નિભાવ્યો પણ ખરો. વશરામ મુખી રસોઈનાં જાણકાર! દિવાળી પર આખા ગામનું બરફી ચુરમું, મોહનથાળ અને જલેબી એ બનાવતાં!! કોઈના ઘરે સીમંતથી માંડીને દીકરા કે દીકરીનું વેવિશાળ હોય તો મુખીનેજ રસોઈયા તરીકે બોલાવતાં!! અને મુખી પણ આંગળા ચાટી જાય એવી રસોઈ બનાવતાં!! નાનપણ થી જ ભગો મુખી સાથે જ હોય એટલે ભગાને પણ નાનપણથી જ આ ગુણ વારસામાં મળ્યો એમ કહેવાય. મુખી ભજીયા સરસ બનાવતાં,વાર તહેવારે, લગ્ન પ્રસંગે જયારે મુખી ભજીયા બનાવવા જાય ત્યારે ભગો ભેગો ને ભેગો હૉય.. ગામલોકો મજાકમાં કહેતા કે "વશરામ મુખીને બે દીકરા છે એક ભગો ને બીજા ભજીયાં" અને વાત પણ સાચી હતી, મુખીને મન ભગો ને ભજીયાં બેય સરખા જ વ્હાલાં!!
ભગો જ્યારે અઢારેક વરસનો હતો ત્યારે મુખી દેવ થઇ ગયેલાં અને ભગો આ ઘરમાં ત્યારથી એકલો જ રહે છે. રસોઈ તો આવડતી જ હતી એટલે જ એણે લગ્ન ના કર્યા કે કોણ જાણે શું ખબર કે એને લગ્ન કરવાનું મન પણ ના થયું. હવે તો ગામ આંખમાં એ રસોડા કરે ને ખાસ તો એ ભજિયાનો સ્પેશ્યાલીસ્ટ થઇ ગયો. એ અલગ પ્રકારનાં ભજીયાં બનાવતો, આખા મરચાંના, મરચાની કટકીના, મેથીના, લસણીયા, ડુંગળીના, કોબીજ અને ફ્લાવરનાં, પટ્ટીના રતાળુના લીલી મકાઈના કોબીજના, ખજૂરના કુંભણીયા!!આમ ઘણી જાતનાં ભજીયાં એણે પોતાની કોઠાસૂઝથી પ્રયોજેલા, ગમે ત્યાં રસોડું હોય,ગમે તેનું હોય,ગમે એટલાનું હોય,ગમે ઈ ટાણે હોય ભજિયાની ચુલ પર તો ભગો જ હોય.!! ગામ તો શું આજબાજુના બાર ગાઉની સીમ સુધી ભગાનાં ભજીયાં પ્રખ્યાત થઇ ગયેલાં.હવે તો ભગો બહારગામ પણ ભજીયા બનાવવા જતો અને પછી તો એનું નામ જ ભગો ભજીયાવાળો પડી ગયેલું!! પછી તો એવું બનેલું કે ભગો જાનમાં ગયો હોય ને તો પણ એ ઉતારેથી ઠેઠ રસોડે પોગી જાય અને ભજિયાની ચુલે બેસી જાય. કોઈની ઢગમાં ગયો હોય તો વેવાઈને ઘરે રસોડામાં પણ ભગો ભજીયાં બનાવતો હોય. કોઈના કારજમાં ગયો હોયને તો પણ ભગો ભજીયાના તાવડે બેસી જાય!! આજુબાજુમાં ક્યાંય પણ કથા કે સપ્તાહ બેઠેલી હોય તો ત્યાં પણ રસોડામાં તમને ભજીયા બનાવતો ભગો દેખાય જ!! ભગાની ભજીયાની કારીગરી જોઇને ઘણાં સ્થાનિક રસોઇયા ઘણું ધ્યાન રાખે પણ ભગા જેવા ભજીયાં એનાથી કોઈ કાળે ના થાય. કોઈ પૂછતાં કે ભગા ભાઈ અમારાથી તમારા જેવા ભજીયાં કેમ ના થાય ત્યારે ભગો જવાબ આપતો કે અમુક વસ્તુ અંદરથી આવે, ટાઢિયો તાવ, દિલની દાતારી, બહાદૂરી અને મારા ભજીયાં...!! ભજીયાં તો મારા લોહીમાં છે ભાઈ...!! ભજીયાં ને તો મેં મારું જીવતર આપી દીધું છે.. જેમ નરસિંહ મહેતા એ કીધેલું કે "બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે" એમ "ભજીયાં લટકા કરે ભગા પાસે" એ પણ એટલું જ સાચું..!!
ઘરે ભગો બધું જ કામ પોતે એકલો કરતો. સવારમાં એ અડધો કળસ્યો ચા પીતો અને બાકીનું દૂધ એ મેળવી દેતો. કપડાં હાથે ધોઈ નાંખે બપોરે શાક રોટલો બનાવી નાંખે, અને સાંજે એ લગભગ ઘરે જમતો નહિ કારણ કે ગામની કે પરગામની વાડીયું માં રાતે ભજિયાનો પ્રોગ્રામ તો હોય જ!! પ્રોગ્રામ વાલા તો અલગ અલગ હોય પણ ભગો એમાં કોમન ફેકટર ગણાય એટલે એ તો હોયજ!! અને એ પણ મુખ્ય અતિથિ તરીકે !!, સવારે મેળવેલું દહીં લઈને ભગો વાડીએ ઊપડે તે મધરાતે ભજીયાં ખાઈને ભગો ઘરે ઢોલિયા ભેળો થાય.. કોઈ કહે "ભગાભાઈ મને ભજીયાં તો ભાવે પણ બીજા દિવસે ઝાડા થઇ જાય છે'
તો ભગો કહે." ભજીયાં ખાધા પછી તમારે બે કલાક પાણી નહિ પીવાનું".. કોઈ કહે કે "ભજીયાં ખાવાથી મને એસીડીટી થાય છે" તો તરત ભગો બોલે કે "ભજીયાં ખાતી વખતે સાથે થોડી થોડી હિંગ ખાવાની" કોઈને વળી ગેસ થાય તો ભગો કહેતો કે "ભજીયાં સાથે દહીં ખાવાથી ગેસ થતો નથી.. ભગો અને ભજીયાં એ ગામમાં પર્યાય બની ગયેલાં. એક વખત પથુભા ને ઘરે કારજ હતું ને ભગો ભજીયાં બનાવતાં બનાવતાં કહે કે "
"મારું કારજ થાય ત્યારે ખાવામાં ખાલી ભજીયાં જ હશે, એય જાત જાતના ને ભાત ભાતના.. જલસો કરાવી દેવો છે મારા કારજમાં બધાને"
"પણ ભગા તું તારા કારજમાં જીવતો હઈશ??'" ટેમભા બોલ્યા..
" એય બધું થઇ રહે તમે જોજો તો ખરાં દરબાર... ભગવાન પણ ભજિયાનો ભૂખ્યો છે" કહીને ભગાએ ભજિયાનો ઘાણ ઉતાર્યો.....!! સહુ હસવા લાગ્યાં અને ભજીયા ચાખવા લાગ્યા...!! ભગો જયારે જયારે ભજીયા નો ઘાણ કાઢે ત્યારે અડધો ગાઉં તો એની સુગંધ પહોંચી જતી!!
એક દિવસ એવું બનેલું ને કે અષાઢ માસ ચાલે છે, રોન્ઢા ટાણું થયું ને આકાશ ઘટાટોપ વાદળોથી છવાઈ ગયું છે, સાંબેલાધારે વરસાદ શરુ થયો, ભગો ઢોલિયામાં સૂતો સૂતો બોલે છે કે " આવ મહારાજ આવ, ખેડુને રાજી કરી દે બાપલીયા, નવખંડ લીલો કરી નાંખ મારા વાલીડા, આવ મહારાજ આવ"!! આમ બોલીને ભગો મંડ્યો સપના જોવા કે ખેડૂત ખેતરમાં માં વાવણી થાય છે, મરચાંના છોડ દેખાય છે. મેથીના ક્યારા દેખાય છે.. લીલી હળદર અને લીલું આડું દેખાય છે.. સરસ મજાની કોથમીર લહેરાય છે!! લાંબા અને લાલ, ઘોલર ને દેશી, ચપટા ને શેડિયા, એમ ભાત ભાતનાં મરચાં દેખાય છે.. પછી તો વાડી દેખાય, ચણાનો લોટ, સીંગતેલની સુગંધ, એય લીલાં લીલાં લસણ કપાય છે. અને પેલો ઘાણ ભજિયાનો ઉતરે છે ને જ્યા ભગો ભજીયાં ચાખવા જાય છે ત્યાં દેહમાંથી પ્રાણ છૂટી ગયાં!! અને ભગો હળવો ફૂલ થઇ ગયો એવું લાગ્યું!! ભગાના આત્માને લઈને યમદેવ સ્વર્ગમાં પહોંચી ગયાં. ચિત્રગુપ્તે ચોપડો ખોલ્યો અને રિપોર્ટ કાર્ડ વાંચી સંભળાવ્યું.
"નામ:- ભગા વશરામ, ઉંમર :- 56 વરસ, ધંધો:- ભજીયાં બનાવવાં, અને જુદી જુદી રસોઈ બનાવવી!! શોખ:- લોકોને ખવરાવવા અને રાજી રહેવું" અધવચ્ચે ધર્મ રાજા એ ચિત્રગુપ્તને અટકાવીને કહ્યું કે " આ ભજીયાં એટલે શું?'"
" અરે એટલીય નથી ખબર તમને'? તઈ શું મોટા ધરમ રાજાનો વેશ પેરીને બેઠા છો!! તમારા ધોળામાં ધૂળ પડી ધરમ રાજા” ભગો બોલ્યો.
"ના મેં તો કદી ભજીયા જોયાય નથી, ખાધા પણ નથી.." ધર્મરાજાએ કીધું ના કીધું ત્યાંતો ભગાએ એનો ઉધડો લઇ લીધો." ભારે કરી તમારો તો ફેરો ખાલી ગયો, ખોટો ધક્કો છે તમારો સરગાપુરીમાં,, ભજીયાં એટલે ભજીયાં,!! શું એનો સ્વાદ,શું એની સુગંધ,શું એની મીઠાશ, ખાતા ધરવ ના થાય એવી વસ્તુ છે ભજીયાં,!! એયને ચણાનો તાજો દળાવેલ લોટ હોય!! એમાં થોડું પાણી નાંખીને એક લીંબુ નીચોવો અને થોડા નાખો ખાવાના સોડા અને રામરસ !! પછી લસણ કાપો ડુંગળી કાપો કોથમીર કાપો મરચા કાપો મેથી કાપો અને આ બધું ઝીણું ઝીણું નાંખો એ લોટમાં અને પછી નાંખો થોડો ગરમ મસાલો અને એક તવીમાં થોડું તેલ લઈને ગરમ કરો અને પછી ધીમે ધીમે ગોળ ગોળ ભજીયા પાડો અને પછી જે એની સુગંધ અને સ્વાદ આવે એની વાત જ ના પૂછો!! અને પછી પેટમાં જે ઓડકાર આવે એ બોલે એ બીજો નહિ કા ભગવાન અને કાં ભજીયાં" આટલું કીધું ને ત્યાં ધર્મરાજા, ચિત્રગુપ્ત,અને બાકીનાં તમામ સ્ટાફને મોઢામાં પાણી આવી ગયું.. "તે ઈ ભજીયાં અહીં ના બને"?? ચિત્રગુપ્તે પૂછ્યું. "બને ને ના શું કામ બને, આ ભગો હોય ન્યાં ભજીયાં બનેજ ચાલો મંગાવો આટલી વસ્તુ" ભગાએ આપેલ યાદી પ્રમાણે વસ્તુ આવી ગઈ અને કલાકમાં તો ભજિયાનો પેલો ઘાણ પડયોને આખા સ્વર્ગમાં ભજિયાની સુગંધ પહોંચી ગઈ, ભગો મંડ્યો ઘાણ ઉપર ઘાણ ઉતારવા અને બાકીનાં મંડ્યા ખાવા, ખજૂરની ચટણી, આંબલીની ચટણી, દહીંની ચટણી સાથે સહુએ સોથ બોલાવી નાંખ્યો, ખાઈને ધર્મરાજા તૃપ્ત થયાં,યમરાજ અને ચિત્રગુપ્ત પણ રાજીના રેડ થઇ ગયા, આવો સ્વાદ એણે જિંદગીમાં પહેલી વાર ચાખ્યો હતો.વળી સાંજે બધાં દેવોને ફેમેલી સાથે બોલાવ્યાં અને ભગાએ બધાને ખુશ કરી દીધાં.
"માંગ માંગ વત્સ માંગે એ આપું" ધર્મરાજાએ ઠેકીને કીધું. " મને બે દિવસ પાછો મોકલો મારા ઘરે,હું બધાને ભજીયાં ખવડાવીને આવું" ભગાએ લાગ જોઈને સોગઠી મારી. "પણ તારા શરીરને તો ત્યાં અગ્નિદાહ અપાઈ ગયો હશેને તો તું કેવી રીતે જઈશ"?
"ના હજુ તો ત્યાં સવારનાં 5 વાગ્યા છે અને કોઈને ખબર નથી. સવારે કોઈક આવે ને ભગાને બોલાવે તો ખબર પડે'" યમરાજા એ કહ્યું. યમરાજા ટાઈમ મેનેજમેન્ટમાં માસ્ટર હતાં.
"તથાસ્તુઃ" ધર્મરાજાએ કહ્યું ને ભગો ઢોલિયામાંથી બેઠો થયો, શરીર પરસેવાથી રેબઝેબ થઇ ગયું હતું, અરે આ સપનું હતું કે હકીકત ભગાને કશી જ ખબર ના પડી .. બહાર વરસાદ બંધ જ થયો હતો. ભગાને બધું યાદ આવ્યું. આખી રાત ભગાએ વિચારમાં કાઢી અને પછી મનમાં નક્કી કરી નાંખ્યું કે સપનું હોય તો સપનું કે હકીકત હોય તો હકીકત એ જે હોય તે કાલે મારું જીવતું જગતિયું કરી નાંખવું હવે મોડું નથી કરવું !!
સવાર પડી અને ભગો હળવેકથી ઢોલિયામાંથી ઉભો થયો ગાયને નીરણ નાંખી,વાત્સલ્યથી માથે હાથ ફેરવ્યો,આંખમાં આવેલું આંસુ એણે ઝડપથી લૂછીને તરત એણે નહાવાનું પતાવ્યું. સવારે ભગાએ ગામનાં વડીલોને, આગેવાનોને બોલાવીને વાત કરી કે હું હવે ખર્યું પાન,બે દી નો મેમાન છું, જતાં જતાં બધાને ભજીયાં ખવડાવવા છે, શરૂઆતમાં બધાને ગમ્મત લાગી, અમુકને થયું કે ભગાનું ચસ્કી ગયું લાગે છે, પણ ભગો પોતાની વાત પર અડગ રહ્યો. બીજા દિવસે ગામ ધુમાડો બંધ રાખવાનું નક્કી કર્યું. ભગાએ પોતાની ગાયને છેલ્લી વાર દોહીને એ બધું દૂધ શંકર મંદિરે મોકલાવી દીધું, ને ગાય પૂજારીને આપી દીધી. ભગાએ ગૂણ એક ચણાનો લોટ ડૉયો, અને પછી એક સાથે ત્રણ ત્રણ ચુલે ભજીયાં મંડ્યા ઊતરવા, અને ગામના આબાલ-વૃદ્ધ, સ્ત્રી ,પુરુષો, સૌ હોંશે હોંશે ખાવા માંડ્યા,બપોરે બે વાગ્યા સુધીમાં આખું ગામે ધરાઈ ધરાઈને ભજીયાં ખાધા, આજનો સ્વાદ અલૌકિક હતો. બધાએ ખુબ જ વખાણ કર્યા. છેલ્લે ટેમભા, પથુભા, રાવજી,અને ભીમજી જ વધ્યા, એ લોકો ભગાની સાથે ખાવા બેઠા. ખાતા ખાતા ભગાએ કીધું કે ભીમજી આજ થી આ મકાન તારું, ગામના સાગમટે રસોડા અહીં કરવાના ને ભજીયાં બનાવવાનાં. ભીમજી એ હા ભણી છેલ્લે બધાએ ભગાના આગ્રહથી બે બે ભજીયા અને પછી ભગો એના ઢોલિયા પાસે ગયો, બીજાં બધા એની સાથે જ હતાં ને ભગો ઢોલિયામાં જ ઢળી પડ્યો, પવન નાંખ્યો, ડોકટરને બોલાવ્યાં,તપાસ થઇ. ડોકટરે કીધું કે ભગાએ દેહ છોડી દીધો છે!!
લેખક મુકેશ સોજીત્રા
મુ.ઢસા ગામ તા ગઢડા જિ.બોટાદ ૩૬૪૭૩૦

सप्तरंगी दिल्लगी अच्छी लगी (ग़ज़ल)

 

सप्तरंगी दिल्लगी अच्छी लगी

आज थोड़ी मयकशी अच्छी लगी 


घुल गयी जो पूर्णिमा की रात को

खीर में वो चांदनी अच्छी लगी 


रात थर थर कांपने के बाद ये

धूप थोड़ी गुनगुनी अच्छी लगी 


एक लंबे युद्ध से थकने के बाद

दुश्मनी से दोस्ती अच्छी लगी


षोडशी के चेहरे पर फूल सी

स्निग्ध भावुक कमसिनी अच्छी लगी 

कुमार अहमदाबादी 



सोमवार, मई 26

मुझ में बसता है ये प्याला(रुबाई)


साथी सब से अच्छा है ये प्याला

मैं हूं तन्हा तन्हा है ये प्याला 

साथी हैं हम एसे मैं प्याले में

एवं मुझ में बसता है ये प्याला

कुमार अहमदाबादी

रविवार, मई 25

हरा भरा मधुवन (रुबाई)

 


यौवन तेरा हरा भरा है मधुवन

फैलाता है सुगंध जैसे चंदन 

मादक ऋतु में बौराई मृग नैनी

के नवयौवन को करता हूं वंदन 

कुमार अहमदाबादी 

सोमवार, मई 19

तुम्हारे चेहरे पर तो शराफ़त है(ग़ज़ल)


तुम्हारे चेहरे पर तो शराफ़त है

मगर दिल में सनम खूनी अदावत है


न मिलती है तू ना ही करती है इन्कार 

गज़ब की फूल सी कोमल शरारत है


मिलन के बाद होठों ने कहा उफ़ उफ़ 

नरम नाज़ुक लबों में क्या नफासत है


तू मिलती है मुझे पर जानता हूं मैं 

तुम्हारे मन में हल्की सी बगावत है


करम करते समय ये याद रखना तू

उपर सब से बड़ी वाली अदालत है


अदाएं जान ले लेती हैं इक पल में

है कातिल पर अदाओं में नज़ाकत है

कुमार अहमदाबादी

प्रेम सब से खूबसूरत पीर है (ग़ज़ल)


प्रेम सब से खूबसूरत पीर है 

पूर्णिमा ही चंद्र की तकदीर है 


प्रेम पंथ के यात्रियों की सूचि में

जॉन गोपीचंद और बलबीर है 


चांद को ब्रह्मोस ने समझा दिया 

स्वर्ग है ये हिंद का कश्मीर है 


थे कबूतर हाथ में कल तक मगर 

आज घातक नाग जैसा तीर है


सोफिया ने ये बताया है उसे 

हिंद की प्रत्येक नारी वीर है


शक्ति ही है शांति की माता ‘कुमार’

शक्तिशाली का जगत में नीर है

कुमार अहमदाबादी

इस की उस की बातें (ग़ज़ल)


 इस की उस की बातें 

चलती रहती बातें 


ले ले कर चटखारे

जनता करती बातें 


कब क्या क्यों कैसे में

अक्सर उलझी बातें 


अफवाहों की साथी

बनकर बहती बातें 


करते सब हँस हँस कर 

सच्ची झूठी बातें 


मेरे शब्दों में है

सब के मन की बातें 

कुमार अहमदाबादी

बुधवार, मई 7

મસાણ ગોષ્ઠિ

 મસાણ-ગોષ્ઠી

Mahesh Soni
·
Last edited 8 May 2012
·
1-minute read
Save

      રામ બોલો ભાઈ રામ પોકારતું ડાઘુઓનું ટોળું સ્મશાનમાં દાખલ થયું. ટોળાને જોઈ ત્યાં હાજર છગન છટકેલો, રાજુ રખડેલો અને ભમી ભૂલકણો ટોળા પાસે પહોંચ્યા. રાજુએ ડાઘુઓના આગેવાન શિવભાઈ અને મૃતકનાં પરિવારજનોને માહિતી આપી કે તમે જણાવેલી વ્યવસ્થા થઇ ગઈ છે. પણ સ્મશાનમાં 'વેઈટીંગ' છે. ચાર ઠાઠડીઓ ઓલરેડી રાહ જોઈ રહી છે! બધી ચિતા-સ્ટેન્ડો 'ફૂલ' છે. આપણો નંબર પાંચમો છે. રાહ જોવા સિવાય કોઈ વિકલ્પ ન હોવાથી ઠાઠડીને એક ઠેકાણે વ્યવસ્થિત મુક્યા પછી  ડાઘુઓ જ્યાં જગ્યા મળી ત્યાં ગોઠવાવા માંડ્યા.છગન રાજુ અને ભમી પણ એક ખૂણે જઈને બેઠા અને વાતોએ વળગ્યા.

      ભમી વાત શરુ કરતા બોલ્યો "તમને નથી લાગતું આજે જયારે સર્વત્ર વિકાસનો પવન ફૂંકાઈ રહ્યો છે. સરકારે સ્મશાનોને પણ વિકસિત કરવા જોઈએ. મોટા અને અધતન બનાવવા જોઈએ"

      ભમીની વાત સાંભળી રાજુએ આમતેમ નજર ફેરવી. એને તૂટેલા બાંકડા, નળ,જર્જર છાપરું, ટોઇલેટનો તૂટેલો દરવાજો દેખાયા. બધા પર એક નજર નાંખી એણે વાતમાં સુર પુરાવતા કહ્યું "હા...હોં..... આજે જયારે ઓવરબ્રિજ, હાઈરાઈજ ટાવર, વિશાલ પહોળા રસ્તા, કૌભાંડો,મંત્રી-મંડળો બધું જ જયારે મોટા પાયે થઇ રહ્યું છે ત્યારે સ્મશાન નાનાં અને અવિકસિત કેમ?"

      ભમીની વાત સાંભળી રાજુની જેમ છટકેલાએ પણ નજર ફેરવી હતી. એની નજર 'ઈલેક્ટ્રીક ભઠ્ઠી બંધ છે' લખેલા બોર્ડ પર પડી હતી. રાજુ પછી એ પણ ચર્ચામાં કુદ્યો." અરે યાર છે એ સગવડ ચાલુ રહે તોય બહુ છે. જો કે આમ જોવા જઈએ તો તમારી વાત સાચી છે. આજે 'મરવા માટેની સગવડો' વધી રહી છે. ત્યારે બળવા માટેની સગવડો ય વધવી જોઈએ ને!

ભમીએ પુછ્યું "મરવા માટેની સગવડો?"

       છગન બોલ્યો "લે ખૂના-મરકી, કોમીહુલ્લ્ડો, હત્યાઓ, રોડ અકસ્માતો, હીટ એન રન, આતંકવાદી હુમલા, બોમ્બ વિસ્ફોટો, મિલાવટી ખાદ્ય પદાર્થો, વગેરેના કારણે મૃત્યુ આંક વધી રહ્યો છે. આ બધી મરવા માટેની જ સગવડો છેને! મૃત્યુઆંક ઝડપથી વધી રહ્યો છે ત્યારે સ્મશાનમાં અગ્નિ-સંસ્કાર જલ્દી થાય થાય એવી વ્યવસ્થા કરવી જોઈએ કે નહિ? અહીં તો છે એ વ્યવસ્થા પણ કામ નથી કરતી."

       રાજુ બોલ્યો "એક સાથે વધારે મૃતદેહોના અગ્નિસંસ્કાર થઇ શકે માટે સરકારે નક્કર પગલાં ભરવા જોઈએ. આસપાસની જમીન સંપાદિત કરી સ્મશાનને વિશાળ અને આધુનિક બનાવવા જોઈએ. ચિતા-સ્ટેન્ડોની સંખ્યા વધારવી જોઈએ. જેથી મૃતદેહોએ બળવા માટે રાહ ના જોવી પડે....

      છટકેલો દર્દ સભર અવાજમાં બોલ્યો "અરેરેરે... માણસે જીવનભર રાશન, નોકરી, રેલ્વે કે બસ ટીકીટ, દીકરા-દીકરીના એડમિશન માટે લાઈનમાં ઉભા રહ્યાં પછી બળવા માટે ય લાઈનમાં લાગવાનું? અરેરેરે કેવો જમાનો આવ્યો છે! કેવી ભયંકર પરિસ્થિતિ છે."

      ભૂલકણો ડાધુઓની સમસ્યા પર પ્રકાશ પાડતાં બોલ્યો " જરા ડાઘુઓનો વિચાર કરો. ઘેરથી નીકળ્યા ત્યારે હતું કે, બે કલાકમાં ફ્રી થઇ જઈશુ. પણ હવે ચાર કલાક પહેલા ફ્રી નહિ થવાય.જો વધારે ચિતા-સ્ટેન્ડ હોત તો ડાઘુઓનો અનમોલ સમય ના બગડત. આતો આપણા સમાજનાં લોકો રોકાય છે બાકી ઘણા સમાજનાં લોકો આપણી જેમ છેક સુધી નથી રોકાતા" 

      છટકેલાએ  એ પુછ્યું "આપણે કેમ રોકાઇયે છીએ?"

      રખડેલાએ ખુલાસો કર્યો "ચિતા કે મૃતદેહ સાથે ચેડાં ના થાય માટે અને મૃતકના પરિવારજનો એકલવાયા ના થઇ જાય માટે"

      ભૂલકણો બોલ્યો " અને આજ કારણોસર કથિત આધુનિક વિચારોવાળા લોકો આપણને રૂઢીચુસ્ત માને છે."

      છટકેલો ભૂલકણાના સમર્થનમાં વ્યંગભર્યા અંદાજમાં  બોલ્યો " આધુનિક લોકો આપણી જેમ સમયનો બગાડ નથી કરતા. તેઓ પ્રાઈવેસીને વધારે મહત્વ આપે છે. ચિતા સળગ્યા પછી એ લોકો મૃતદેહને બળવા માટેની અને પરિવારજનોને 'જોવા' માટેની પ્રાઈવેસી આપવા માટે રવાના થઇ જાય છે."

      રખડેલો વાતને પાછી વિકાસના હાઇવે પર લાવવાના ઈરાદે બોલ્યો " રશનાં કારણે અત્યારે કેટલા બધા લોકો ઉભા કે ગમે ત્યાં બેઠા છે. સરકારે કમ સે કમ બાંકડાઓની સંખ્યા તો વધારવી જ જોઈએ. અહીં વૃક્ષો પણ વાવવા જોઈએ. જેથી સ્મશાન 'હરિયાળું' બને."

      છટકેલો બોલ્યો "અરે હું તો કહું છું લત્તે લત્તે સ્મશાન બનવા જોઈએ.  દરેક એરિયામાં જો કરિયાણાની દુકાન, હોસ્પિટલ, મેડીકલ સ્ટોર, દવાખાનું, આઈસક્રીમ પાર્લર, ટ્યુશન ક્લાસ અને ઓટો ગેરેજ હોઈ શકે તો સ્મશાન કેમ નહીં?

      છટકેલાની વાત પૂરી થઇ ત્યાં  શિવભાઈની બુમ સંભળાઇ "એ ચાલો,આપણો નંબર લાગી ગયો." બુમ સંભાળી ત્રણે ઉભા થઇ રવાના થયાં.

      રવાના થતાં થતાં છટકેલો બબડ્યો " આમે'ય આ દુનિયા એક મોટું સ્મશાન જ બની ગઈ છે ને. જ્યાં  રો........જ લાખો લોકો ઈર્ષ્યા, સ્પર્ધા, હુંસાતુંસી, દ્વેષ અને સ્ટ્રેસની ચિતામાં બળી રહ્યા છે."

 

 

તા.૨/૧૧/૧૨ ના રોજ દૈનિક 'જયહિન્દ'માં છપાયેલી મારી કટાક્ષિકા

 

सोमवार, मई 5

अनबन नहीं है (ग़ज़ल)


नहीं हम में कोई अनबन नहीं है
मगर संबंध अब पावन नहीं है

नयी बस्ती है ये फ्लैटों की इस के
किसी भी फ्लैट में आंगन नहीं है

बहुत ज्यादा फर्क है क्वालिटी में
ये भी लकड़ी है पर चंदन नहीं है

कहानी गीत कविता लेख एवं
ग़ज़ल सा कुछ भी मनभावन नहीं है

कहीं भी दाल रोटी भात जैसा
सरल पर चटपटा भोजन नहीं है
कुमार अहमदाबादी

बेमौसम बरसात (रुबाई)

जब जब होती है बेमौसम बरसात  शोले बन जाते हैं मीठे हालात  कहती है बरसात आओ तुम भीगो हौले हौले फिर भीगेंगे जज़बात  कुमार अहमदाबादी